Search This Blog

Dec 25, 2013

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ? | How much important of Father in our life ?


 માતા ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છેપણ ઘરના અસ્તિત્વને આપણે  ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ?  પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું  કે નથી બોલવા માં આવતું

 

કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે  છે,દેવ-દેવીઓએ પણ માતાના ગુણગાન ગયા છેલેખકો-કવિઓ પણ માતાના ખુબ વખાણ કર્યાં છેસારી વસ્તુ ને માતાની ઉપમા આપવામાં આવે છે.

 પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા હોયછેઆવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?

 માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.

 રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા  પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ?

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,  કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,  પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.

 જીજાબાઇ   શિવાજી  ને  ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનત ને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

 દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.  રામ કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર  વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે " આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે "તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છેદીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ  વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે  તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે

 પિતા માંદા પડે ત્યારે તરતજ  દવાખાને  જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છેકારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છેઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી

 પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છેખેંચ ભોગવીને પણ  બાળક ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ  માં પાર્ટીઓ આપે છે  અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.

 પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે. 

 માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે,વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.

 બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.

દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ  "ઓં માં"  આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો  "બાપ રે" આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.

કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.

 પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.

 યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.

 દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?

બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે  ઘર ની દીકરી!  સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.

કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ  રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?

આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.  તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.

​કોલેજકાળના મિત્ર દર્શન ડોડીયા [
http://darshandodiya.blogspot.com
​]​ એ mail દ્વારા share કરેલી અજ્ઞાત લેખકનું "પિતા" માટેનું શ્રેષ્ઠ લેખાંકન. આપને પસંદ પડે તો જરૂરથી અન્ય મિત્રોને share કારસો એવી નમ્ર વિનંતી. 

Nov 14, 2013

ગઈકાલની મોટી દિવાળી, આજે નાની થઇ ગઈ..! #Diwali

જોજો હો અહિયાં વાત દિવાળીની કરું છું, દીવાસળીની નહિ. આમ તો દીવાસળી પણ હવે નાની જ થઇ ગઈ છે, પણ વાત તો દિવાળીની જ કરું છું..!

દિવાળી આવી ને જતી રહી... 
પરંતુ ગઈ ત્યારે એવો અહેસાસ કરાવતી ગઈ કે જ્યારે નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..
ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….!

તાણી તૂસીને બચાવેલી રકમમાંથી માં થોડો મોહનથાળ ને સુખડી કરતી
ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી ન મળે
પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી
એટલે જ તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને માં સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’

આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામેય ન આવડે એવી
આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે,
અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ...
હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?

ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી
પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું – એવા ઉમળકા સાથે મીઠાઈમાં ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો,
કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો કે સુખડીની ઢેફલી

એના જર્જરિત થઈ ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો
માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?

આજે પાંચ દિવસની રજામાં ‘આઉટ ઑફ સ્ટેશન’નું આયોજન કરી
એ બધીયે ‘ઝંઝટ’માંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર
એ રંગ કેવી રીતે ચડાવવો….?

બોનસ, ડી.એ. ડિફરન્સ કે એરિયર્સ… કશું જ નહીં
માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની
પણ તોય કોઈ બેરિયર્સ નહીં….

દિવાળીના દિવસે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો
​કપડાં બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો,
તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે – એ જ સમજાતું નથી.

ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!

...

Oct 15, 2013

મને ટી.વી. બનાવી દો..! #Story

એક નાનકડી સ્ટોરી.
દોસ્તો એક વાર જરુર વાંચજો...તમારી આંખમાં પણ જરજળીયા આવી જાશે.
એક દિવસ એક પ્રથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે...ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો....નિબંધનો વિષય છે :--"જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો??"
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તેનિબંધો ઘેરતપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા.ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા નેજોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.તેમણે પૂછ્યું," કેમ શું થયું ? કેમ રડે છે ?"
શિક્ષિકાએ કહ્યું," હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું"તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં'"જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ"તેમના પતિએ નિબંધ વાંચ્યો.
તેમાંતે બાળકે લખ્યું હતું :-
" હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.)બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમઘરમાં રહેવા માંગું છું. જેને માટેઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું. જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફજ ધ્યાન ખેંચી શકું. તેઓ કોઇ પણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો નપૂછે."
"જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે,તેમ મારી પણ સંભાળ રાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.""અને મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે. હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે."
"અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.... હે ભગવાન હુંબીજું કાંઇ નથી માંગતો, પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો."
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.તેમના પતિ બોલ્યા :-
"હે ભગવાન...!! બિચારું બાળક..!! કેવા ભયાનક માતા- પિતા છે !!"
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજેબોલ્યા :
"આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે."
*************************************
દોસ્તો આવુ ઘણી વાર બનતુ હસે જ... :
કે આપણે આપણા જ બાળકો ને ટાઇમ નથી આપી શકતા..આપણા જ બાળકો આપણા પ્રેમ ના ભુખ્યા રહી જાય છે !
આપણે થાકેલા હોય અને ઘરે જઇ ને સુઇ જતાહોઇ છીએ અથવા ટી.વી. સામે બેસી જતા હોય છીએ... દોસ્તો આ પોસ્ટ એટલીશેર કરજો કે કોઇ બાળક ની આવી હાલત ના થાય.

Sep 28, 2013

The Ld. Bhagat Singh’s Last Petition #BhagatSingh

To:
The Punjab Governor


Sir,
With due respect we beg to bring to your kind notice the following:
That we were sentenced to death on 7th October 1930 by a British Court, L.C.C Tribunal, constituted under the Sp. Lahore Conspiracy Case Ordinance, promulgated by the H.E. The Viceroy, the Head of the British Government of India, and that the main charge against us was that of having waged war against H.M. King George, the King of England.

The above-mentioned finding of the Court pre-supposed two things:
Firstly, that there exists a state of war between the British Nation and the Indian Nation and, secondly, that we had actually participated in that war and were therefore war prisoners.

The second pre-supposition seems to be a little bit flattering, but nevertheless it is too tempting to resist the desire of acquiescing in it.

As regards the first, we are constrained to go into some detail. Apparently there seems to be no such war as the phrase indicates. Nevertheless, please allow us to accept the validity of the pre-supposition taking it at its face value. But in order to be correctly understood we must explain it further. Let us declare that the state of war does exist and shall exist so long as the Indian toiling masses and the natural resources are being exploited by a handful of parasites. They may be purely British Capitalist or mixed British and Indian or even purely Indian. They may be carrying on their insidious exploitation through mixed or even on purely Indian bureaucratic apparatus. All these things make no difference. No matter, if your Government tries and succeeds in winning over the leaders of the upper strata of the Indian Society through petty concessions and compromises and thereby cause a temporary demoralization in the main body of the forces. No matter, if once again the vanguard of the Indian movement, the Revolutionary Party, finds itself deserted in the thick of the war. No matter if the leaders to whom personally we are much indebted for the sympathy and feelings they expressed for us, but nevertheless we cannot overlook the fact that they did become so callous as to ignore and not to make a mention in the peace negotiation of even the homeless, friendless and penniless of female workers who are alleged to be belonging to the vanguard and whom the leaders consider to be enemies of their utopian non-violent cult which has already become a thing of the past; the heroines who had ungrudgingly sacrificed or offered for sacrifice their husbands, brothers, and all that were nearest and dearest to them, including themselves, whom your government has declared to be outlaws. No matter, it your agents stoop so low as to fabricate baseless calumnies against their spotless characters to damage their and their party’s reputation. The war shall continue.

It may assume different shapes at different times. It may become now open, now hidden, now purely agitation  now fierce life and death struggle. The choice of the course, whether bloody or comparatively peaceful, which it should adopt rests with you. Choose whichever you like. But that war shall be incessantly waged without taking into consideration the petty (illegible) and the meaningless ethical ideologies. It shall be waged ever with new vigour, greater audacity and unflinching determination till the Socialist Republic is established and the present social order is completely replaced by a new social order, based on social prosperity and thus every sort of exploitation is put an end to and the humanity is ushered into the era of genuine and permanent peace. In the very near future the final battle shall be fought and final settlement arrived at.

The days of capitalist and imperialist exploitation are numbered. The war neither began with us nor is it going to end with our lives. It is the inevitable consequence of the historic events and the existing environments. Our humble sacrifices shall be only a link in the chain that has very accurately been beautified by the unparalleled sacrifice of Mr. Das and most tragic but noblest sacrifice of Comrade Bhagawati Charan and the glorious death of our dear warrior Azad.

As to the question of our fates, please allow us to say that when you have decided to put us to death, you will certainly do it. You have got the power in your hands and the power is the greatest justification in this world. We know that the maxim "Might is right" serves as your guiding motto. The whole of our trial was just a proof of that. We wanted to point out that according to the verdict of your court we had waged war and were therefore war prisoners. And we claim to be treated as such, i.e., we claim to be shot dead instead of to be hanged. It rests with you to prove that you really meant what your court has said.

We request and hope that you will very kindly order the military department to send its detachment to perform our execution.
Yours,

for more click here..! Copyright/Source: © Shahidbhagatsingh.org
...

Sep 11, 2013

Time Value of .... Dennis Ritchie and Steve Jobs...!


Without Steve Jobs (February 24, 1955 – October 5, 2011) we would have:
• No iProducts.
• No over expensive laptops.

✔ Without Dennis Ritchie (September 9, 1941 – October 9, 2011) we would have:
✔ They died in the same year and the same month but it seems only few notice the death of Dennis Ritchie compared to Steve Jobs.

• No Windows.
• No Unix.
• No C.
• No Programs.
• A large setback in computing.
• No Generic-text Languages.
• We would all read in Binary.

✔ It won't cost you anything to press the share button so spread it ! :)

by Patrick Hill [+1]

Sep 3, 2013

केले के लाभ : Advantages of Bananas by Baba Ramdev

Banana is too Good for the Human Body. Eating with Cow milk - Honey - Cured will help to make Good health, Live life Happily and Longer.

वैसे तो केला बारह ही महीने बाजार में उपलब्ध रहता है। लेकिन बरसात के सीजन में ये शरीर के लिए विशेष लाभदायक होता है। कच्चा केला मीठा, ठण्डी तासीर का, भारी, स्निग्ध, कफकारक, पित्त, रक्त विकार, जलन, घाव व वायु को नष्ट करता है। पका हुआ केला स्वादिष्ट, शीतल, मधुर, वीर्यवर्ध्दक, पौष्टिक, मांस की वृध्दि करने वाला, रुचिकारक तथा भूख, प्यास, नेत्ररोग और प्रमेह का नाश करने वाला होता है।

- यदि महिलाओं को रक्त प्रवाह अधिक होता है तो पके केले को दूध में मसल कर कुछ दिनों तक खाने से लाभ होता है। 
[ If the blood flow to the women is more ripe bananas to eat milk and would benefit from some days. ]

- बार-बार पेशाब आने की समस्या हो तो चार तोला केले के रस में दो तोला घी मिलाकर पीने से फायदा होता है।

- यदि शरीर का कोई हिस्सा जल जाए तो केले के गूदे को मसल कर जले हुए स्थान पर बांधे। इससे जलन दूर होकर आराम पहुंचता है।

- पेचिश रोग में थोड़े से दही में केला मिलाकर सेवन करने से फायदा होता है।

- संग्रहणी रोग होने पर पके केले के साथ इमली तथा नमक मिलाकर सेवन करें।

- दाद होने पर केले के गूदे को नींबू के रस में पीसकर पेस्ट बनाकर लगाएं। [ When found Herpes, make banana pulp paste in lemon juice. ]

- पेट में जलन होने पर दही में चीनी और पका केला मिलाकर खाएं। इससे पेट संबंधी अन्य रोग भी दूर होते हैं।

- अल्सर के रोगियों के लिये कच्चे केले का सेवन रामबाण औषधि है। [ Ulcer patients should drink Raw Banana, it's panacea potion.] 

- केला खून में वृध्दि करके शरीर की ताकत को बढ़ाने में सहायक है। यदि प्रतिदिन केला खाकर दूध पिया जाए तो कुछ ही दिनों में व्यक्ति तंदुरुस्त हो जाता है। [ Drink Milk after eating Banana is makes Health batter and improve Blood Counts. ]

- यदि चोट लग जाने पर खून का बहना न रुके तो उस जगह पर केले के डंठल का रस लगाने से लाभ होता है।

- केला छोटे बच्चों के लिये उत्तम व पौष्टिक आहार है। इसे मसल कर या दूध में फेंटकर खिलाने से लाभ मिलता है।

- केले और दूध की खीर खाने या प्रातः सायं दो केले घी के साथ खाने या दो केले भोजन के साथ घंटे बाद खाकर ऊपर से एक कप दूध में दो चम्मच शहद धोलकर लगातार कुछ दिन पीने से प्रदर रोग ठीक हो जाता है।

- केले का शर्बत बनाकर पीने से सूखी खांसी, पुरानी खांसी और दमे के कारण चलने वाली खांसी में 2-2 चम्मच सुबह-शाम सेवन करने से लाभ होता है।

- एक पका केला एक चम्मच घी के साथ 4-5 बूंद शहद मिलाकर सुबह-शाम आठ दिन तक रोजाना खाने से प्रदर और धातु रोग में लाभ होता है।

- पके केले को घी के साथ खाने से पित्त रोग शीघ्र शान्त होता है।

- मुंह में छाले हो जाने पर गाय के दूध के दही के साथ केला खाने से लाभ होता है। [ If found ulcer in mouth, eat banana with Cow Milk. ]

- एक पका केला मीठे दूध के साथ आठ दिन तक तक लगातार खाने से नकसीर में लाभ होता है। 

- दो केले एक तोला शहद में मिलाकर खाने से सीने के दर्द में लाभ होता है।

- दो पके केले खाकर, एक पाव गर्म दूध एक माह तक सेवन करने से दुबलापन दूर होकर शरीर स्वस्थ बनता है।

- प्रतिदिन भोजन के बाद एक केला खाने से मांसपेशियां मजबूत बनती है व ताकत देता है। [Banana makes more stronger body muscles to eat Banana daily bases.]

- प्रातः तीन केले खाकर, दूध में शक्कर व इलायची मिलाकर नित्य पीते रहने से रक्त की कमी दूर होती है।

- यदि बाल गिरते हों तो केले के गूदे में नींबू का रस मिलाकर सिर में लगाने से बाल झड़ना रूक जाता है।

- जलने या चोट लगने पर केले का छिलका लगाने से लाभ होता है।

- पके हुए केले को आंवले रस तथा शक्कर मिलाकर खाने बार-बार पेशाब आने की शिकायत होती है।

- बच्चे को दस्त लग जाने पर पके केले को कटोरी में रख कर चम्मच से घोट कर मक्खन जैसा बना लें और जरा सी मिश्री पीस कर मिला कर बच्चे को दिन में दो तीन बार खिलाएं। लाभ होगा, कमजोरी नहीं आएगी और बच्चे के शरीर में पानी की कमी नहीं हो पाएगी। ध्यान रहे कि केला जितनी बार खिलाना हो, उसे उसी समय बनाएं। ढक कर रखा गया या काट कर रखा केला न खिलाएं। वह हानिकारक हो सकता है। मिट्टी खाने के आदी बच्चों को इसका गूदा खूब फेंट कर जरा सा शहद मिला कर आधा आधा चम्मच खिलाना उपयोगी है। पर ध्यान रहे की शाम के बाद केला ना दे ।

- कोई भी चीज मात्रा से अधिक खाना पीना हानिकारक है। इसी तरह केला भी ज्यादा खाने से पेट पर भारी पड़ेगा, शरीर शिथिल होगा, आलस्य आएगा। कभी ज्यादा खा लिया जाए तो एक छोटी इलायची चबाना लाभकारी है।

- कफ प्रकृति वालों को इसका सेवन नहीं करना चाहिए। हमेशा पका केला ही खाएं।

- केले में मैग्नीशियम की काफी मात्रा होती है जिससे शरीर की धमनियों में खून पतला रहने के कारण खून का बहाव सही रहता है। इसके अलावा पूर्ण मात्रा में मैग्नीशियम लेने से कोलेस्ट्रॉल की मात्रा कम होती है।

- कच्चे केले को दूध में मिलाकर लगाने से त्वचा निखर जाती है और चेहरे पर भी चमक आ जाती है।

- रोज सुबह एक केला और एक गिलास दूध पीने से वजन कंट्रोल में रहता है और बार- बार भूख भी नहीं लगती।

-गर्भावस्था में महिलाओं के लिए केला बहुत अच्छा होता है क्योंकि यह विटामिन से भरपूर होता है। [ In pregnancy time pregnant lady should eat banana, It has lot of Vitamins..! ]

- गले की सुजन में लाभकारी है।

- जी-मिचलाने पर तो पका केला कटोरी में फेंट कर एक चम्मच मिश्री या चीनी और एक छोटी इलायची पीस कर मिला कर खाने से राहत मिलेगी।

- केले के तने के सफेद भाग के रस का नियमित सेवन डायबिटीज की बीमारी को धीरे-धीरे खत्म कर देता है।

- खाना खाने के बाद केला खाने से भोजन आसानी से पच जाता है। [ Banana makes easy digestion, So eat banana after meal is too good. ]

यह भारत के आयुर्वेद विज्ञान व संस्कृति और कुदरती सम्पति की देन  हैं। 
It's all about Bharatiya Ayurved and Culture - Nature powers. #Bharat

Aug 19, 2013

हम गौ सेवा कैसे करें..? #GauRaksha

हम गौ सेवा कैसे करें..?, कई लोगों के मन में यह सवाल रहता है ,
इसकेलिए यह जानना जरुरी है की हम गौ सेवा निम्न प्रकार से कर सकते है :-

1.) अपने या अपने परिवारजनों के जन्मदिन [Birthday] पर, पूर्वजों की स्मृति में, स्वजनोंकी पुण्यतिथि पर गौशाला दर्शन करके गौ सेवा करें ।
2.) गौ माता पर हो रहे अत्याचारों को रोकने में अपना सहयोग प्रदान करें ।
3.) ऐसी वास्तु इस्तेमाल करने से बचें जिसको बनाने हेतु गौ को कष्ट व पीढ़ा पहुंचाई गयी हो ।
4.) निजी स्वार्थ पूर्ति हेतु कुछ लोग गौ हत्या करते हैं ऐसा होने से रोकें ।
5.) रोज अपनी कमाई का कुछ अंश गौ माता के लिए निकालें व इसे गौ माता के लिए ही खर्च करें, जैसे हरा चारा , आदि खरीद के गौ को दे सकते हैं, या किसी गौशाला में जाकर भी इस राशी को दान कर सकते हैं।
6.) अपने घर में छोटे बच्चों को भी ये सिख दें कि वो अपनी पॉकेट मनी (जेब खर्च ) में से कुछ पैसा बचा के गौ माता के लिए निकालें , उन्हें भी गौ माता का महत्व समझाएं ।
7.) घर में गौ ग्रास जरुर निकालें ।
8.) हरी सब्जी जैसे पालक , मैथी, सरसों , बथुआ , चौलाई, मटर , हरा चना, इत्यादि का उपयोग करने के उपरांत जो हरा चारा निकलता है उसे कूड़ा दान में न डालते हुए गौ माता को खिलाएं ।
9.) गौएँ बेचीं ही इसीलिए जाती है क्यूंकि वे बूढी होने के बाद दूध देना बंद कर देती हैं, और किसान या गौपालक को उसे खिलाना पिलाना तथा पालना बोझ सा लगता है, उन्हें उन गौओं को बेचने की जगह किसी गौशाला में छोड़ने के सलाह दे जिससे गौ बाख सके। और इसलिए किसी गौशाला में जाकर गौ के खाने का प्रबंध कर दें और अन्य लोगों को भी इसकी सलाह देकर उन्हें भी इस कार्य से जोड़ें ताकि पैसों के खातिर कोई भी गौ को कसाई को न बेचे।

ऐसा करके देखें, ऐसा करने से न केवल गौ माता की सेवा तथा रक्षा होगी बल्कि आत्म सुख तथा शांति भी प्राप्त होगा ।
...

Aug 17, 2013

Some Useful Toll Free / Customer Service Numbers in India..!


Airlines

Indian Airlines - 1800 180 1407
+Jet Airways - 1800 225 522
+Spice jet  - 1800 180 3333
Air India - 1800 227 722
+Kingfisher Airlines - 1800 180 0101

Banks

+ABN AMRO Commercial Finance - 1800 112 224
+Canara Bank - 1800 446 000
+Citibank US [India] - 1800 442 265
+Corporation Bank - 1800 443 555
Development Credit Bank - 1800 225 769
+HDFC Bank - 1800 227 227
+ICICI bank - 1800 333 499
ICICI Bank NRI -1800 224 848
+IDBI Bank -1800 116 999
Indian Bank -1800 425 1400
+ING Vysya Bank Ltd -1800 449 900
+Kotak Mahindra Bank - 1800 226 022
Lord Krishna Bank -1800 112 300
Punjab National Bank - 1800 122 222
+State Bank of India - 1800 441 955
Syndicate Bank - 1800 446 655

Automobiles

+Mahindra Automotive : Mahindra Scorpio -1800 226 006
+Maruti Suzuki India Ltd. Maruti -1800 111 515
+Tata Motors - 1800 255 52
Windshield Experts - 1800 113 636

Computers / IT

Adrenalin - 1800 444 445
AMD -1800 425 6664
Apple Computers-1800 444 683
+Canon India  -1800 333 366
+Cisco Systems Inc - 1800 221 777
+HP COMPAQ -1800 444 999
Data One Broadband - 1800 424 1800
+Dell India  -1800 444 026
Epson - 1800 44 0011
eSys - 3970 0011
Genesis Tally Academy - 1800 444 888
HCL - 1800 180 8080
+IBM  India- 1800 443 333
Lexmark - 1800 22 4477
Marshal's Point -1800 33 4488
Microsoft - 1800 111 100
Microsoft Virus Update - 1901 333 334
+Seagate Support  - 1800 180 1104
+Symantec - 1800 44 5533
TVS Electronics-1800 444 566
WeP Peripherals-1800 44 6446
+Wipro +Wipro Infotech - 1800 333 312
+Xerox Office India - 1800 180 1225
Zenith - 1800 222 004

Indian Railways

General Enquiry 139
Central Enquiry 131
Reservation 139
Railway Reservation Enquiry 1345, 1335, 1330
Centralised Railway Enquiry 133, 1, 2, 4, 5, 6, 7, 8 & 9

Couriers / Packers & Movers

ABT Courier - 1800 448 585
AFL Wizz - 1800 229 696
+Agarwal Packers and Movers Ltd.  - 1800 114 321
Associated Packers P Ltd - 1800 214 560
+DHL  - 1800 111 345
+FedEx  - 1800 226 161
Goel Packers & Movers - 1800 11 3456
+UPS  - 1800 227 171

Home Appliances

+Sony Aiwa/Sony - 1800 111 188
+Anchor Electricals Pvt. Ltd. (Panasonic Group) - 1800 227 7979
Blue Star - 1800 222 200
Bose Audio - 1800 112 673
Bru Coffee Vending Machines - 1800 4 7171
+DaikinIndia Air Conditioners - 1800 444 222
DishTV - 1800 123 474
Faber Chimneys - 1800 214 595
+Godrej Group Electronics - 1800 225 511
Grundfos Pumps - 1800 334 555
+LG Home Appliances India - 1901 180 9999
+Philips India - 1800 224 422
+Samsung India - 1800 113 444
Sanyo - 1800 110 101
Voltas - 1800 334 546
+WorldspaceIndia Radio - 1800 445 432

Investments / Finance

CAMS - 1800 442 267
Chola Mutual Fund - 1800 222 300
Easy IPO's - 3030 5757
Fidelity Investments - 1800 180 8000
+Franklin Templeton Fund - 1800 425 4255
J M Morgan Stanley - 1800 220 004
Kotak Mutual Fund - 1800 222 626
+LIC Housing Finance Ltd - 1800 440 005
+SBI Mutual Fund - 1800 223 040
+Sharekhan - 1800 227 500
Tata Mutual Fund - 1800 220 101

Leisure Travels

4 A Tours & Travels : 08866880337
+Club Mahindra Holidays - 1800 334 539
+Cox & Kings India - 1800 221 235
God TV Tours - 1800 442 777
Kerala Tourism - 1800 444 747
Kumarakom Lake Resort - 1800 445 030
Darjeeling tours -09733306673
Raj Travels & Tours - 1800 229 900
Sita Tours - 1800 111 911
SOTC Tours - 1800 223 344

Healthcare

Best on Health - 1800 11 8899
+Dr Batras Group - 1800 11 6767
GlaxoSmithKline - 1800 22 8797
Johnson & Johnson - 1800 22 8111
Kaya Skin Clinic - 1800 22 5292
LifeCell - 1800 44 5323
Manmar Technologies - 1800 33 4420
Pfizer - 1800 442 442
Roche Accu-Chek - 1800 11 45 46
Rudraksha - 1800 21 4708

Insurance

AMP Sanmar - 1800 44 2200
Aviva - 1800 33 2244
Bajaj Allianz - 1800 22 5858
Chola MS General Insurance - 1800 44 5544
ICICI LOMBARD- 18002666

Note: If any Correction pls send through comment. Thanks for Being here..!

Aug 13, 2013

ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે ? [ Famous in Gujarati Food ]

અમદવાદના [ Ahmedabad ] મસ્કાબન, કટિંગ ચા , મકરસંક્રાતિ, ડ્રાઈવ ઈન સિનેમા, અને પતંગ હોટેલ 
સુરતનું [ Surat ] જમણ, ઘારી, સુરતણફેણી, ખમણ ઢોકળા, ઉઘીયું, દાલ -બાટી, પોંક અને લોચો. નવસારીની [ Navsari ] નાનખટાઇ
રાજકોટની [ Rajkot ]ચીકી , પેંડા , બ્રેડ કટકા, કટિંગ ચા, થેપલા, ચપડી ઊંધિયું, પાપડ અને રંગીલી પ્રજા.
વડોદરાનો [ Vadodara ] લીલો ચેવડો , ભાખરવડી અને નવરાત્રિ.
જામનગરની [ Jamnagar ] બાંધણી , કચોરી , તાળા , આંજણ અને પાન.
કચ્છની [ Katchh ]દાબેલી , ગુલાબપાક , કળા કાળિગીરી અને ખુમારી.
સુરેન્દ્રનગરના [ Surendranagar ] સેવમમરા, શીંગ, કચીરીયું અને ખમણ - ફાફડા
મોરબીના [ Morbi ] તળીયા (ટાઇલ્સ) , નળિયા અને ઘડીયાલ ભરુચની ખારી શિંગ.
ભાવનગરના [ Bhavnagar ] ગાંઠિયા અને ફૂલવડી, લસણીયા સેવ - મમરા,
પાલનપુરનું [ Palanpur ] અત્તર, પેંડા , ખાખરા અને હીરાના વેપારી.
સોરઠનો [ Shorath ]સાવજ, કેસર કેરી અને અડીખમ ગિરનાર.
પાટણની [ Patan ] રેવડી , દેવડા અને પટોળા.
પોરબંદરની [ Porbandar ]ખાજલી, ગોટી સોડા અને માફિયા
ખંભાતનું [ Khambhat ] હલવાસન.
ડાંગનો [ Daang ]ચોખ્ખાનો રોટલો , નાગલી , વાંસનું શાક અને ડાંગ દરબાર
વલસાડના [Valsad ]ચીકુ અને હાફૂસ
ડાકોરના [ Dakor ]ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ
પંચમહાલની [ Panchmahal ]તાડી અને મહુડો......................!
...

Aug 8, 2013

Holy Mother Cow : Bharatiya Cow #GauRaksha

Sri Sri on INDIAN COW
"There are two types of milk protein – A1 Beta Casein and A2 Beta Casein. The milk from Jersey cows (not native to India) contains A1 Beta Casein while the milk from the cows native to India contains A2 Beta Casein. The type A1 causes Autism, Schizophrenia, Stomach Ulcer, Ulceritic Colitis, Crohn’s disease, etc. They have done about a hundred kinds of research on this. It is mentioned that people are falling sick after drinking milk that contains the A1 type milk protein. It is suggested to use milk that contains the A2 type of milk protein. This type can be found in goat’s milk, sheep milk, human milk and native cow’s milk. It is mentioned that infants have to be given mother’s milk only. We need to use milk from cows native to India, even if they give a lesser quantity of milk. 
However, the imported cows, though they give more milk, it is not beneficial to our health." - SRI SRI
Posted by 

...

Jul 27, 2013

Famous Gujarati Food : આવો નજર કરીએ... ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય...!

"ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ? તો તમે કંઇ ખાધુ જ નથી!" 

: દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે.તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર...

અમદાવાદ: લકીના મસ્કાબન , સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા , ચારભુજાની સેન્ડવીચ , જશુબેનના પિઝા, વિજય અને જયભવાનીના વડાપાંવ , કર્ણાવતીની દાબેલી, મણીનગરના માસીની પાણીપૂરી , ગીતાની સમોસા-કચોરી ,શંભૂની કોફી , દાસના ખમણ-સેવખમણી , લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી , જવેરવાડની પાણીપૂરી , મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ , વિદ્યાપીઠ પાસેના થેપલા , ગુજરાતના દાળવડા ,ફરકીના ફાલૂદા , પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી , વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન ,યુનિવર્સિટીના ઢોસા , બાપુનગરના ગોંડલના ગાઠિયા ,દિનેશના ભજિયા , સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ , જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ , રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ , શંકરનો આઇસ્ક્રીમ , મણિનગરના ટામેટાના ભજિયા , વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ , કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક , મરચી પોળનું ચવાણું , દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા , જુના શેર-બજારનું ચવાણું , ઝવેરીવાડના ચોકલેટ પિઝા , સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ , સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ ,હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ , પાંચ કૂવાની ફૂલવડી ,લક્ષ્મી બેકરીની પેટિસ , શ્રી રામના ખમણ , ઓનેસ્ટના ભાજી-પાંવ , મોતી બેકરીની નાનખટાઇ , ચંદ્ર વિલાસના ફાફડા જલેબી , સૌરાષ્ટ્રના ફાફડા , ઋતુરાજના મસ્કાબન-ચા ,ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા , સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી , ઢબગરવાડની કચોરી , અલંકારના સમોસા, રાયપુરના શ્રી રામના ખમણ , બહેમરામપુરાના વિજયના દાલવડા , ખોખરા ચાર રસ્તાની ઇડલી , નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા , હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ , બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા), લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણું , વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા , ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા , જનતાનો કોકો , ઝવેરીવાડની દાળિયાની ચટણી , બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા , રામ વિજયના ફાફડા-જલેબી , ભૂતની આંબલીના ફાંફડા, ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર-ખાખરા અને ઢોસાના ખાખરા , એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ , ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ ,રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ , અંકુરના આણંદ દાલવડા ,ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા, મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે.
ગાંધીનગર : મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા ,મહાલક્ષ્‍મીના ખમણ , મહારાજના દાળવડા , ભાભીના  ભજિયા , બટુકના ગોટા , મોરલીના ઢોંસા , પુજાના ઢોકળા ,સેંધાના ગોટા , અક્ષરધામની ખીચડી , લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ , વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી.

રાજકોટ: મયૂર ભજિયા , મનહરના સમોસા-ભજિયા, ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા , જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા, રામ ઔર શ્યામના ગોલા ,સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી , ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ , કરણપરાના બ્રેડ કટકા , એરપોર્ટ ફાટક પાસેના ઢોસા , જોકરના ગાંઠિયા , સુર્યકાંતના થેપલા-ચા , જય સિયારામના પેંડા , રસિકભાઈનો ચેવડો ,જલારામની ચિકી , ગોરધનભાઈનો ચેવડો , આઝાદના ગોલા, બાલાજીની સેન્ડવીચ , અનામના ઘુઘરા , ઇશ્વરના ઘુઘરા, રાજુના ભાજી પાંવ , મગનલાલનો આઇસ્ક્રીમ , સોનાલીના ભાજી પાંવ , સાધનાની ભેળ , નઝમીનું સરબત, રાજમંદિરની લસ્સી, ભગતના પેંડા , શ્રી રામની ચટણી, મીલપરાનું અમદાવાદી ખમણ , પટેલના ભાજી પાંવ ,સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ , રઘુવંશીના વડાપાંવ ,બજરંગની સોડા , ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા , કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા , નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા , કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા, સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ , મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા.
મોરબી: પકાના ભૂંગરા બટાટા , કાનાની દાબેલી ,ભારતની પાણી પુરી , મયુરના ભજિયા , ચક્કાના બ્રેડ બટાટા ,જૈનના ખમણ.

વડોદરા: દુલીરામના પેંડા, મહાકાળીનું સેવઉસલ , પારસનું પાન, ભાઇભાઇની દાબૅલી , શ્રીજીના વડાપાંવ, એમજી રોડ પર લાલાકાકાના ભજિયા, મંગળબજારમાં પ્યારેલાલની કચોરી , ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ , રાજમહેલ રોડ પર રાજુના ખમણ , અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ , કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા, જગદિશનો ચેવડો , ટેસ્ટીના વડાપાંવ , ફતેહરાજના પૌવા ,વિનાયકનો પુલાવ , લાલાકાકાના ભજિયા , નાળિયેર પાણીની સિંગ , ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા, ભાઈ ભાઈ દાબેલી.
આણંદ: રેલવે સ્ટેશનની દાબેલી , પાંડુના દાલ વડા ,યોગેશના ખમણ , સાસુજીનો હાંડવો.
નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણું , વસોગામના પત્તરવેલિયા.
બારડોલી: જલારામના પાંતરા , જલારામના ખમણ ,જલારામની ખીચડી , મહારાણાના દાણા-ચણા , ભરકાદેવીનું આઈસ્ક્રીમ , જેઠાની પાંવભાજી.
ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા , ગાયત્રીની લસ્સી , શંકરની ભાજી-પાવ , ગોપાલનો ગોટો.
દાહોદ: બાદશાહ કૂલ્ફી.

સુરત: રમેશનો સાલમપાક , કિશોરનો આઇસ્ક્રીમ , જાનીનો લોચો , લાલ દરવાજાનો ગોપાલનો લોચો , ગાંડાકાકાના ફાફડા , વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ , અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ , ચોપાટી પાસે મહેશનો પુલાવ, વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી , અંબાજી રોડ પર સુરતીના ખમણ , લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ ,ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ , ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા , લીમડા ચોકમાં ચેવલીના ભજિયા , ઝાંપાબજાર પાસે આદર્શની ચા , દાળિયા શેરીની નરેશની ભેળ , બેગમપુરામાં મઢીની ખમણી ,સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા , મોટા વરાછામાં કુંભણિયા ભજિયા , ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે , ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી , ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો , વરાછા રોડ પરના મયૂરના ભજિયા.
નવસારી: વિકાસના સમોસા , મામાની પેટીસ.

સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા , રાજેશના સમોસા, જગદંબાના પરોઠા, ઉકાનું પૂરી-શાક , સિકંદરની સિંગ, જલારામના ~ નોવેલ્ટીના પરોઠા -શાક ,પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ , રાજરાજેશ્વરીના સેવ-મમરા, પાળીયાદવાળાની ફૂલવાડી, આનંદની આઇસ્ક્રિમ, ચેતનાની દાબેલી, દાળમિલમાં સાગરની ખસતા કચોરી, એસ્ટ્રોનનું પાન , કિસ્મતની સોડા, શંકરની ભેળ, સૂર્યાના ભાજી પાંવ , ગોકુલનું સીઝલર , ગોપાલના મસાલા પાંવ.

જામનગર: એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા , જગદિશનો ફાલુદો ,ગીતાનો આઇસ્ક્રિમ , જવાહરના પાન , દિલિપના ઘુઘરા ,ઉમિયાના ભજિયા , લખુભાઈનો રગડો , ગીજુભાઈની ભેળપૂરી, ડાયફ્રુટની કચોરી.

કચ્છ-ભૂજ : કચ્છની દાબેલી , ગુલાબપાક, બાસૂદી ગોળા , રજવાડી ગોળા , આઇસ્ક્રીમ ગોળા ,વાણિયાવાડ ખાવડાના સાટા , પકવાન અને ગુલાબપાક ,ગોવિંદજીના પેંડા , મધુની ભેળ , ધીરૂભાઈની રોટી , શંકરના વડાપાંવ.

મહેસાણા: સહયોગના પેંડા , મુરલીના વડા પાંવ , પટેલની ખમણી , સ્ટેશનની ચા , રામપુરા ચોકડીની દાબેલી , ક્રિષ્નાની દાબેલી.

ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ. ગાંઠિયા અને ફૂલવડી, લસણીયા સેવ - મમરા,
બોટાદ : જેરામભાઈનો ચેવડો.
ધારી: કનૈયા ડેરીનો શીખંડ.
મહુવા: વરિયાળીનું સરબત.

અમરેલી : ચક્કાભાઈની ચા , જયહિન્દના ગોટા , ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી , હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા , ભગતનું ઉંધીયુ , મહારાજના ભાજીપાંવ , શિતલનુ કોલ્ડપાન.
જેતપુર : વજુગીરી ના ભજીયા , દિપકની દાબેલી ,નાથબાપાના લસણિયા સેવ મમરા , ભગતના પેંડા.

Khooshboo Gujarat ki..! Gujarat ke khane ki..!


ભલા કઈ બાકી રહી જતું હોય તો કેહ્જો પાછા...

Know your personality by your name latter.

Does your name begin with: A   U is not particularly romantic, but you are interested in action. You mean business. With you, wha...